ધાનેરા પંથક માં ધોરણ 10 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થી તથા વાલીઓ માટે આગળ વિજ્ઞાનપ્રવાહ માં અભ્યાસ કરવા માટે જે પણ મૂંઝવણો....

ધાનેરા પંથક માં ધોરણ 10 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થી તથા વાલીઓ માટે આગળ વિજ્ઞાનપ્રવાહ માં અભ્યાસ કરવા માટે જે પણ મૂંઝવણો....

ધાનેરા પંથક માં ધોરણ 10 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થી તથા વાલીઓ માટે આગળ વિજ્ઞાનપ્રવાહ માં અભ્યાસ કરવા માટે જે પણ મૂંઝવણો હોય તેના સમાધાન કરવા માટે તથા NEET અને JEE ની પરીક્ષા પદ્ધતિ ની સચોટ માહિતી આપવા માટે રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધાત્મક પરીક્ષા ના અનુભવી શિક્ષકો દ્વારા 10 દિવસ ડેમો લેકચર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાલી અને વિદ્યાર્થી બંને બેસી અને માહિતી લઇ શકશે તથા પરીક્ષા પદ્ધતિ પ્રશ્ર્નો ના પ્રકાર વગેરે ની ચર્ચા વાલી સીધા જ અનુભવી ફેકલ્ટી થી કરી શકશે.
ધાનેરા પંથક માં સાચું શિક્ષણ અને સચોટ માહિતી મળી રહે તે હેતુ થી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેથી આપના બાળક ના ભવિષ્ય માટે અચૂક થી સમય ફાળવવા વિનંતી છે
વધુ માહિતી માટે કોલ 7600022207